સુવિચાર -1


દુઃખ ની વાત એ છે કે માનવ પરમાત્મા માટે કોઈ સાધના કરતો નથી 

શરીર ના સુખ ને એ  પોતાનું સુખ સમજે  છે શરીર નું સુખ ,પ્રાણ 

નું સુખ ,આત્મા નું સુખ,  સુખ ના આ ત્રણ પ્રકાર છે  માનવ ને 

સાચા સુખ ની ખબર નથી 

શ્રી ડોંગરેજી મહારાજ