સુવિચાર -2

માણસ ના જીવન માં રમત હોવી જોઈએ એનું કારણ રમત માં અપયશ સ્વીકારવા ની
તૈયારી હોવી જોઈએ ,મન ને અપયશ સ્વીકારવા નો અનુભવ આપવાનો છે ,તેમાથિજ
માનવ આગળ વધે છે ,શક્તીશાળી બને છે ,મક્કમ બને છે ,જેને રમત માં અપયશ
સ્વીકારવા નો અનુભવ છે તે જીવન માં યશસ્વી થાય છે
      રમત કોને કહેછે ?જેમાં કોઈ જાત ની અપેક્ષા નથી  જે સદા નિરપેક્ષ રહે છે તેને
રમત કહે છે ,અપેક્ષા આવી કે આવી રમત ખલાસ ,,,,,,,,,
                                                              પૂજ્ય પાંડુરંગ આઠવલેજી